Event

NCC ના કેમ્પની સફળતા.

ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીનીઓ 6 ગુજરાત ગર્લ્સ બટાલીયન NCC કેમ્પ માટે રાજપીપળા મુકામે તા.04-08-2023 થી 13-08-2023 સુધી 10 દિવસ માટે 23 વિદ્યાર્થીનીઓ ગઈ હતી. આ કેમ્પમાં 10 દિવસ સુધી રહીને જીવનશૈલીતથા જરૂરી ટ્રેનિંગ મેળવી હતી જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થઈ હતી તે ઉપરાંત રાઈફલ શુટીંગ, ટ્રેકિંગ તથા થિયરીકલ વિષયોની પણ સમજ આપવામાં આવી […]

NCC ના કેમ્પની સફળતા. Read More »

૭૭ મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી.

૭૭ મો આઝાદીનો મહોત્સવ ગજેરા વિધાભવન કતારગામ ખાતે આઝાદી પર્વની આન-બાન-શાનથી ૧૫મી ઓગષ્ટની ઉજવણીનાં ભાગરૂપે  આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫મી ઓગષ્ટનાં રોજ ધ્વજવંદન કાર્યક્ર્મમાં માનવંતા મહેમાનશ્રી, ગજેરા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે-સાથે શાળાનાં જ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત પર વિવિધ ડાન્સ તથા મ્યુઝીકની વિવિધ કૃતિઓ રજુ

૭૭ મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા.

આજરોજ તા.14/8/23 સોમવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરાવિધાભવનમાં દેશ-ભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8,9 નાં 28 બાળકોએ ભાગ લીધેલ હતો. ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં

દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »

Career awareness program.

આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામમાં કેરીયર અવરનેસકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ICICI કંપનીના સેક્રેટરી (CS)જોષી ઈશાની ધ્વારા ધોરણ-12 નાં વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઈચ્છીત જગ્યાએ કારકિર્દીનું ઘડતર થાય તેવિષે મુંજવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાંઆચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝરશ્રી કિશોરભાઈ જસાણી અને ધારાબેનનો સહયોગ પ્રાપ્ત થયો હતો તથા કાર્યક્રમની આભારવિધી

Career awareness program. Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે કતારગામ પોલીસ સ્ટેશન અને ગજેરા વિદ્યાભવનમાં ઉપક્રમે એક ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કતારગામ પોલીસ સ્ટેશનમાંથી પધારેલ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ અને લોક રક્ષક લક્ષ્મીબેનનાં નેતૃત્વ હેઠળ સુરત શહેરનાં નામાંકીત નાટ્યકાર ધ્વારા ખૂબ જ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને સાઈબર

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. Read More »