Event

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે કારગીલ  વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમોનું આયોજન

26 મી જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે કારગીલ વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનપદે HSSF અને IMCTF એટલે કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના અને નૈતિક અને સંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પના દક્ષિણ ગુજરાતનાં સંયોજક ડૉ.દિપકભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કાર્યકારણી સભ્ય […]

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે કારગીલ  વિજય દિવસ અને પરમવીર વંદન કાર્યક્રમોનું આયોજન Read More »

બાળવાર્તા સ્પર્ધા

બાળકને મન વાર્તા એ રંગીન કલ્પનામાં નહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્દભુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. બાળકોને મન વાર્તાએ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે અને એ આનંદથી જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને

બાળવાર્તા સ્પર્ધા Read More »

એક પાત્રીય અભિનય – વેશભૂષા સ્પર્ધા 2023-24

આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા શાળા (ગુ.માધ્યમ) કતારગામ ખાતે યુવા ઉત્સવ 2023-24 અંતર્ગત શાળા કક્ષાએ એક પાત્રીય અભિનય- વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં કુલ 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલા હતાં. પ્રથમ રાદડિયા હીર દ્રિતિય રાજવી કંસારા અને તૃતીય રીયા રાડીયા નંબર મેળવ્યો હતો. તથા કાર્યક્રમનું સંચાલન અમલાણી સ્નેહા, અને સોલંકી દિશાએ કર્યું હતું તથા નિર્ણાયક

એક પાત્રીય અભિનય – વેશભૂષા સ્પર્ધા 2023-24 Read More »

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજનશિક્ષણની સાથે કૌશલ્ય યુક્ત શિક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. બાળકોમાં રહેલી આવડતને બહાર લાવવા અને તેને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે આજરોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં ઉપક્રમે કલા ઉત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “G-20 વસુદેવ કુટુંબકમ” ની થિમ પર

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન Read More »