January E-News Letter
January E-News Letter Read More »
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનના પૂર્વ દિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કિરણ હોસ્પિટલના બ્લડ બેન્ક દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં માનવંતા મહેમાનશ્રીઓ જેવા કે, જિલ્લાશિક્ષણા અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, S-24 ન્યુઝ ઓનર સાધનાબેન સાવલિયા, શ્રી વિનુભાઈ કથીરિયા અને શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ ગજેરા તેમજ શ્રી બકુલભાઈ
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. Read More »
12મી જાન્યુઆરી 2025 ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 162 મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ઈન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ટેલેન્ટ હન્ટ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુદી જુદી શાળાઓમાંથી 153 વિદ્યાર્થીઓ અને ગજેરા વિદ્યાભવનના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકો તેમના વાલીઓ સાથે
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ઈન્ટર સ્કુલ કોમ્પિટિશન યોજાય. Read More »
તા-4/1/2025 ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ સમારોહ શનિવારના રોજ રાજકોટ ખાતે એથ્લેટિક્સ ટ્રેક, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયો હતો. ગત વર્ષ ખેલ મહાકુંભ 2.0 માં ગુજરાત રાજ્યમાં કુલ 71 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ગજેરા વિદ્યાભવન કતારગામના વિદ્યાર્થીઓએ 402 પોઈન્ટ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગજેરા
ખેલમહાકુંભ 2.0 માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગજેરા વિધાભવન પ્રથમ નંબરે. Read More »
શ્રી નિવાસન રામાનુજનની જન્મજયંતિ ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના એક ભાગરૂપે તા.21/12/2024 ના રોજ શ્રી નિવાસન રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં કોન્ફરન્સ હોલમાં ગાણિતિક ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ક્વીઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં
NATIONAL MATHEMATICS DAY Read More »