26 January 2024 Republic day
26 January 2024 Republic day Read More »
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના કર્મચારીઓ, વાલીશ્રીઓ અને લક્ષ્મી ડાયમંડ ના કર્મચારીઓએ રક્તદાન કરી જીવન રક્ષક અભિયાન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ના પ્રમુખશ્રી
ગજેરા વિદ્યાભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. Read More »
તા.22/01/24 સોમવારનાં રોજ ગજેરા વિદ્યાભવનમાં વિશાળ એસેમ્બલી હોલમાં ધોરણ 8,9,11 વિધાર્થીઓ અને વિધાર્થીની રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. જેમાં મહાઆરતીમાં પૂજાની થાળીમાં કંકુ,ચોખા,ફૂલ, મોતી,દીવડાથી,મીઠાઈ વગેરેથી શણગારવામાં આવી વિધાર્થીનીઓ પોતાના ઘરેથી પૂજાની થાળી તૈયાર કરીને લાવી હતી,હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા,વિધાર્થીઓ મંદિરના ચિત્રવાળી ધ્વજા ફરકાવામાં આવી હતી.રામ-લક્ષ્મણ-જાનકીની જય,જય મહાવીર ઘોષથી સમગ્ર વાતાવરણ
ગજેરા વિદ્યાભવનમાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. Read More »
આજરોજ 15/01/2023 સોમવાર નાં કતારગામ ખાતે આવેલ ગજેરા વિધાભવનમાં. નેશનલ આર્મી ડે ઉજવવામાં આવેલ તેમાં ધો:- 8 અને 9નાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949 નાં રોજ ભારતનાં છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ ફાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાનાં પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળી
ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે “રાષ્ટ્રીય ગણિત દિવસ” ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર ચાલો, જાણીએ કે ગણિતશાસ્ત્રી
National Mathematics Day Read More »
આજે આખા દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવીરહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે 23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? હકીકતમાં ભારતના 5 માં વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ
NATIONAL FARMER DAY Read More »