“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
ભારતની આઝાદી નો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવવા અનેક ક્રાંતિકારી, શૂરવીરોએ તન, મન અને ધનનું બલિદાન આપી પોતાનું સર્વત્ર ન્યોછાવર કરી દીધું હતું અને ભારત માતાને ગુલામી માંથી મુક્તિ અપાવી. જેમાં સૌથી મહત્વનો ભાગ મહાત્મા ગાંધી આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાની લડતે ભારતને દુનિયાના નકશા પર […]
“મારું જીવન એ જ મારો સંદેશ” – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી Read More »