Uncategorized

મકરસંક્રાંતિ

આમ તો ભારતમાં દરેક દિવસ એક તહેવાર છે. અહીની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને કળા નો વારસો અતુલ્ય છે અને તેથી જ અહીંના લોકો પોતાનું જીવન મન ભરીને માણે છે. દરેક તહેવારની પાછળ અનેક રહસ્ય છુપાયેલા હોય છે. જેમકે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ્ય અને આયુર્વેદથી જોડાયેલી દરેક બાબત. ભારતના દરેક રાજ્યોમાં દર વર્ષે ૧૪મી જાન્યુઆરીનો દિવસ મકરસંક્રાંતિના

મકરસંક્રાંતિ Read More »

યુવા દિન નિમિતે નિબંધલેખન / વકૃત્વસ્પર્ધા કાર્યક્રમ.        

આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે યુવાદિન સ્વામી વિવેકાનંદના જન્મદિન નિમિતે શાળામાં શાળામાં નિબંધલેખન અને વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ ના મંત્રી અને સહમંત્રી ધ્વારા નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું હતું અને શાળાનાં શિક્ષકશ્રી મહેશભાઈ અને શૈલેશભાઈ ધ્વારા સ્વામી વિવેકાનંદના જીવન વિશે વકૃત્વસ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ બન્ને સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય

યુવા દિન નિમિતે નિબંધલેખન / વકૃત્વસ્પર્ધા કાર્યક્રમ.         Read More »

Sports Meet – 2024

“ના હારના જરૂરી હૈ, ના જીતના જરૂરી હૈ,જિંદગી એક ખેલ હૈ, ઉસે ખેલના જરૂરી હૈ” દરેકના જીવનમાં રમત ગમતનું મહત્વ અમૂલ્ય છે. અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ થાય છે. રમત ગમત સારી રીતે સંતુલિત, માનસિક અને શારીરિક વિકાસ તરફ દોરી જાય છે અને સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવે છે. વિકસતા બાળકો માટે

Sports Meet – 2024 Read More »

“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત”

નવા વર્ષના આપ સહુને વંદન… ડગલે ને પગલે મળે ખુશીઓના સ્પંદન.. નવા વર્ષમાં સર્વે સુખી બની રહો, સર્વે સ્વસ્થ બની રહો, સૌને શુભદ્રષ્ટિ મળે, કોઈને દુઃખ ન મળે તેવી ઉમદા ભાવના સાથે નવા વર્ષના હરખ ભેર વધામણા કરીએ. નવા અરમાનો અને આશાઓ સાથે નવા વર્ષનો સૂર્ય ઉગશે. ખાટા-મીઠા સંભારણા સાથે વર્ષે કયા પત્યું એની ખબર

“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત” Read More »