E-NEWS LETTER-JANUARY 2024
E-NEWS LETTER-JANUARY 2024 Read More »
કહેવાય છે કે “ઈશ્વરતો સુખ અને દુઃખ બંને આપે છે જ્યારે માતા-પિતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખજ આપે છે.” ૧૪ મી ફેબ્રુઆરીએટલે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ. પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઈનની યાદમાંઉજવવામાં આવતો આ દિવસ દેશની ભાવિ પેઢી ગણાતા યુવાધન રંગે ચંગે ઉજવે છે અને ભારતની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે. બાળકના જીવનમાં
‘મમતાનો મહાકુંભ એટલે માતા-પિતા’ Read More »
વસંત એ સૃષ્ટિનું યૌવન છે. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ, વસંત એટલે તહેવારનો શણગાર, વસંત એટલે નવપલ્લવિત થયેલું, આમ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઉઠેલું અને પ્રસન્નતા થી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદ વિભોર બનાવે છે. આમ વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે. વસંત પંચમી એ પ્રકૃતિની સોળે કળાએ
‘પ્રકૃતિના ઉત્સવની ઉજવણી વસંતપંચમી’ Read More »
“લોહી રેડી તિરંગાને બચાવે છે ધન્ય છે, હર એક શહીદ જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.” દેશભક્તિનું બીજ તો દેશમાં વસતાજન-જન ના હૃદયમાં વવાયેલું જ હોય છે એને જરૂર હોય છે. ખાતર પાણીને યોગ્ય આબોહવા વાતાવરણ અને ખાતર પાણી મળે તો બીજ વ્રત વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. ઇષ્ટદેવની ભક્તિથી જેટલી ઊર્જા
૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી Read More »