September 2023

ઓઝોન દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 2023, દર વર્ષે 16 સપ્ટેમ્બરે લોકોને ઓઝોન સ્તરની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે.  પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.1994માં […]

ઓઝોન દિવસની ઉજવણી Read More »

હિન્દી દિવસની ઉજવણી                                                                                                             

હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બર ઉજવામાં આવે છે. હવે સવાલ એ થાય કે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે  જ કેમ ઉજવામાં આવે છે તેની પાછળનું કારણ એ છે કે બંધારણ સભાએ 14 સપ્ટેમ્બરે 1949 નાં રોજ હિન્દીને ભારતની સતાવાર ભાષા તરીકે અપનાવી હતી અને ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરે જ હિન્દી દિવસ ઉજવામાં આવે છે.

હિન્દી દિવસની ઉજવણી                                                                                                              Read More »

NATIONAL GAMING DAY

12 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વિડિઓ ગેમ્સ દિવસ છે. વિડિયો ગેમ્સની શરૂઆત 1940 ની આસપાસ થઈ હતી, પરંતુ આજે, વિડિયો ગેમ ઉદ્યોગ એ 18 બિલિયન ડૉલરનો ઉદ્યોગ છે જે સતત તમામ ઉંમરના લોકો માટે નવી મનોરંજક મનપસંદ પસંદ કરે છે. “વીડિયો ગેમ” શબ્દમાં જૂની-શાળાની મારિયો ગેમથી લઈને “Beat Saber.”જેવી  નવી VR ગેમ સુધીની તમામ પ્રકારની ડિજિટલ

NATIONAL GAMING DAY Read More »

ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ

“ગોકુળ જેનું ગામ છે, રંગ જેનો શ્યામ છે, બંસરી વગાડે છે, રાસ રચાવે છે યશોદા દેવકી જેમની મૈયા, એવા અમારા કૃષ્ણ કનૈયા..”   ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પર્વ, તહેવાર અને ઉત્સવની વણઝાર યુગોથી ચાલતી આવી છે. તેને લઈને આપણી જુગ જૂની પરંપરાઓ આજ સુધી જળવાઈ રહી છે. દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે.

ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ Read More »

શિક્ષક દિન

“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે  દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન  (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ

શિક્ષક દિન Read More »

Teacher’s Day

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, ફિલસૂફ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ઉજવવામાં આવે છે, જેનો જન્મ ઈ.સ. 1888માં આ દિવસે થયો હતો. જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને વિશેષ દિવસ તરીકે ઉજવવાની પરવાનગી મેળવવા માટે તેમનો સંપર્ક

Teacher’s Day Read More »