E-NEWSLETTER FEBRUARY / MARCH-2026
E-NEWSLETTER FEBRUARY / MARCH-2026 Read More »
તા.01/02/2026 ના રોજ આપણા દેશનું અંદાજપત્ર આપણા નાણામંત્રી નિર્મલા સીથારામન ધ્વારા બહાર પાડવામાં આવશે. તે નિમિત્તે અમારી શાળામાં તા.31/01/2026 ના રોજ “Union Budget Day” વિષય પર જૂથચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ જૂથચર્ચામાં વિદ્યાર્થીઓએ શિક્ષણક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર વગેરે ક્ષેત્રના બજેટ વિશે માહિતી મેળવી હતી. આ અંગે
Union Budget Day ની ઉજવણી. Read More »
22/01/2026 (ગુરુવાર) ના રોજ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે શ્રી સાજન શાહ “ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા” ધ્વારા મેમરી તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો કરવા અને વ્યવહારિક ઉકેલો ધ્વારા તેમની એકાગ્રતાને વધારવા અને અભ્યાસની આદતોને વિકસાવવામાં મદદરૂપ છે. શ્રી સાજન શાહે કેવી રીતે સુધારેલ એકાગ્રતા
ધ મેમરી મેન ઓફ ઈન્ડિયા સેમિનાર Read More »
આજરોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે એક ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ ગ્રાહકને લગતા કાયદાની સમજ મેળવે તે અંગે જાગૃત થાય અને ગ્રાહકની હક અને ફરજોથી અવગત થાય તથા પોતાના જીવનમાં ગ્રાહકની જવાબદારીઓ
વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી Read More »
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. દિલ્લીપ પટેલ અને પ્રો. ધ્રુવાંગ દેસાઈ ઉપસ્થિત રહીને વિજ્ઞાન પ્રવાહના Aઅને B બંને ગ્રુપ માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની કારકિર્દી અંગેની માહિતી રજૂ
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર. Read More »