Gajeravidyabhavan - Gujarati

દેશભક્તિગીત સ્પર્ધા

ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના એક ભાગરૂપે તા.13-08-2026 ને ગુરુવારના રોજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતની રજૂઆત ખૂબ જ જુસ્સાપૂર્વક કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતમાં તાલબધ્ધ અને ભાવસભર રજૂઆતથી બધા જ વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો જુવાળ જોવા મળતો હતો. કાર્યક્રમ […]

દેશભક્તિગીત સ્પર્ધા Read More »

સંસ્કૃત દિવસ (ગીતા શ્લોકગાન સ્પર્ધા)

તા. ૧૧/૦૮/૨૬ ના રોજ સંસ્કૃત દિવસ નિમિત્તે ગીતા શ્લોકગાન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ સંસ્કૃત શ્લોકનું  લયબધ્ધ ગાન કર્યું હતું. વિદ્યાર્થીઓના ઉચ્ચાર, સ્વર અને આત્મવિશ્વાસથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. દરેક સ્પર્ધકની રજૂઆતમાં મહેનત, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. શ્લોકના શુધ્ધ ઉચ્ચારણ,

સંસ્કૃત દિવસ (ગીતા શ્લોકગાન સ્પર્ધા) Read More »

Debate Competition

૮મી ઓગસ્ટએ ભારતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ મુંબઈમાં મહાત્મા ગાંધીએ અંગ્રેજ ભારત છોડો આંદોલન શરૂ કર્યું. આ દિવસને ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ કે ભારત છોડો આંદોલન દિન કહે છે. જેમાં ગાંધીજીએ ‘કરેંગે યા મરેંગે’ નો નારો આપ્યો હતો. શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ દિન નિમિત્તે વિશેષ

Debate Competition Read More »

ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે સેમિનારનું આયોજન

આજે ગજેરા વિદ્યા ભવન, કતારગામ ખાતે ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મનસુખભાઈ નારિયા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય વક્તાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા હાથ ધરાયેલા ચંદ્રયાન-3 મિશન, તેના સફળ પ્રક્ષેપણ, ઉદ્દેશો, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ભારતના

ચંદ્રયાન-3 લોન્ચ ડે નિમિત્તે સેમિનારનું આયોજન Read More »