E-Newsletter – 2024 (February & March)
E-Newsletter – 2024 (February & March) Read More »
શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીમાં કેટલે અંશે સિદ્ધ થયા એ જાણવાની પદ્ધતિ સરની પ્રક્રિયા ને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય છે અથવા વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને પણ મૂલ્યાંકન કહી શકાય. શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે. કારણ કે માતા-પિતા અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે તે અમુક
શિક્ષણકાર્યની ચકાસણી – મુલ્યાંકન Read More »