Gajeravidyabhavan - Gujarati

“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત”

નવા વર્ષના આપ સહુને વંદન… ડગલે ને પગલે મળે ખુશીઓના સ્પંદન.. નવા વર્ષમાં સર્વે સુખી બની રહો, સર્વે સ્વસ્થ બની રહો, સૌને શુભદ્રષ્ટિ મળે, કોઈને દુઃખ ન મળે તેવી ઉમદા ભાવના સાથે નવા વર્ષના હરખ ભેર વધામણા કરીએ. નવા અરમાનો અને આશાઓ સાથે નવા વર્ષનો સૂર્ય ઉગશે. ખાટા-મીઠા સંભારણા સાથે વર્ષે કયા પત્યું એની ખબર […]

“નવા ઉત્સાહ, નવા ઉમંગ અને નવી આશા સાથે ઉગ્યો અરુણ પ્રભાત” Read More »

રંગીલી નાતાલ

ભારત એક સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ભૂમિ છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેની ધરતીમાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે. દેશમાં ઉજવાતા વિવિધ તહેવારો તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનું સાચું અભિવ્યક્તિ છે અને દરેક તહેવાર પોતાનું આગવું અને વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ પ્રેમ, દયા, મિત્રતા અને સમર્પણની તહેવાર એટલે નાતાલ. નાતાલ એ ખ્રિસ્તી લોકોનો સૌથી

રંગીલી નાતાલ Read More »

National Mathematics Day

ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે “રાષ્ટ્રીય ગણિત દિવસ” ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર ચાલો, જાણીએ કે ગણિતશાસ્ત્રી

National Mathematics Day Read More »

જય જવાન જય કિસાન

“વધુ મથે માનવી, ત્યારે વીઘો માંડ પવાય,રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય.” પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો રહી છે. અન્ન,વસ્ત્ર અને આવાસ જઠરાગ્રી શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. આદિમાનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું

જય જવાન જય કિસાન Read More »

NATIONAL FARMER DAY

આજે આખા દેશમાં આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવીરહ્યો છે. આ અવસર પર દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે 23 ડિસેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? હકીકતમાં ભારતના 5 માં વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના અવસર પર દર વર્ષે આ ખાસ દિવસ

NATIONAL FARMER DAY Read More »

Maker’s Mela – 2023

અમે કરીએ નવું સર્જન શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી, વિદ્યાર્થી અને શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. શાળાએ બાળકને આપવામાં આવતા જ્ઞાનનો મૂળભૂત પાયો છે. જેના થકી જીવનનું ભાથું, શિસ્ત વ્યવસ્થા જેવા ઘણા જીવન મૂલ્યોનું શિક્ષણ બાળકને મળે છે. આમ અણગઢ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠમ ચારિત્ર મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.

Maker’s Mela – 2023 Read More »