E-NEWSLETTER AUGUST-2023
E-NEWSLETTER AUGUST-2023 Read More »
बिना ओजोन बढ़ेगी बीमारी| खतरे में होगी लाइफ हमारी| ओजोन का होगा जितना नाश मनुष्य का होगा उतना विनाश| 2023 ઓઝોન થીમ:- Fixing the Ozone layer and reducing climate change 16 સપ્ટેમ્બર એટલે કે ઓઝોન દિવસ તો આ ઓઝોન શું છે? શા માટે મનાવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ 2023, દર વર્ષે 16 સપ્ટેમ્બરે લોકોને ઓઝોન સ્તરની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ઓઝોન સ્તર આપણી પૃથ્વીને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે. પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.1994માં
હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બર ઉજવામાં આવે છે. હવે સવાલ એ થાય કે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે જ કેમ ઉજવામાં આવે છે તેની પાછળનું કારણ એ છે કે બંધારણ સભાએ 14 સપ્ટેમ્બરે 1949 નાં રોજ હિન્દીને ભારતની સતાવાર ભાષા તરીકે અપનાવી હતી અને ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરે જ હિન્દી દિવસ ઉજવામાં આવે છે.
હિન્દી દિવસની ઉજવણી Read More »
12 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વિડિઓ ગેમ્સ દિવસ છે. વિડિયો ગેમ્સની શરૂઆત 1940 ની આસપાસ થઈ હતી, પરંતુ આજે, વિડિયો ગેમ ઉદ્યોગ એ 18 બિલિયન ડૉલરનો ઉદ્યોગ છે જે સતત તમામ ઉંમરના લોકો માટે નવી મનોરંજક મનપસંદ પસંદ કરે છે. “વીડિયો ગેમ” શબ્દમાં જૂની-શાળાની મારિયો ગેમથી લઈને “Beat Saber.”જેવી નવી VR ગેમ સુધીની તમામ પ્રકારની ડિજિટલ
NATIONAL GAMING DAY Read More »
“ગોકુળ જેનું ગામ છે, રંગ જેનો શ્યામ છે, બંસરી વગાડે છે, રાસ રચાવે છે યશોદા દેવકી જેમની મૈયા, એવા અમારા કૃષ્ણ કનૈયા..” ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પર્વ, તહેવાર અને ઉત્સવની વણઝાર યુગોથી ચાલતી આવી છે. તેને લઈને આપણી જુગ જૂની પરંપરાઓ આજ સુધી જળવાઈ રહી છે. દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે.
ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ Read More »