Gajeravidyabhavan - Gujarati

શિક્ષક દિન

“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે  દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન  (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ […]

શિક્ષક દિન Read More »

Teacher’s Day

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, ફિલસૂફ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ઉજવવામાં આવે છે, જેનો જન્મ ઈ.સ. 1888માં આ દિવસે થયો હતો. જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને વિશેષ દિવસ તરીકે ઉજવવાની પરવાનગી મેળવવા માટે તેમનો સંપર્ક

Teacher’s Day Read More »

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરૂણા….

પ્રાચીન સમય માં શિક્ષક ને ‘ગુરુ’ કહેવા માં આવતું હતું.ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવન ને ઉજાગર કરે છે. શિક્ષક થી બુદ્ધિ અને જીવન નું ઘડતર થાય છે.બાળક નાં સર્વાંગી વિકાસ શિક્ષણ ના કારણો થાય છે.એક પાકી ઈમારત એના મજબૂત પાયા પર ટકી હોય છે.તેમ શિક્ષક જ એ વ્યક્તિ છે.જે વિદ્યાર્થી ના

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરૂણા…. Read More »

પ્રવૃતિમય શિક્ષણ

કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. શિક્ષકો બાળકના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય અને દેશનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખુબજ જરૂરી છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.બાળક શાળામાં કે શાળાની બહાર પ્રવૃત્તિઓ ભાગ લેતો હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં

પ્રવૃતિમય શિક્ષણ Read More »

રાષ્ટ્રીય ખેલ દિવસ

                  રમત મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. અત્યારના માતા- પિતા અને શારીરિક વિકાસ કરતા માર્કશીટનો વિકાસ વધુ વહાલો છે કેટલા માર્ક્સ આવ્યા, કેટલો નંબર આવ્યો, કયા એડમિશન મળ્યું વગેરે…… વગેરે….. આ બધી વાતોમાં

રાષ્ટ્રીય ખેલ દિવસ Read More »

National Sports Day

ગજેરા વિદ્યાભવનમાં, કતારગામમાં તા.તા.29-08-2023  ને મંગળવારનાં રોજ નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી નિમિતે શાળામાં વોલીબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ વિવિધ રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણી માટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટના રાષ્ટ્રીય રમત દિવસ પર દેશ મહાન ઓલિમ્પિયન અને સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને તેમની

National Sports Day Read More »