Gajeravidyabhavan - Gujarati

રક્ષાબંધનની ઉજવણી

રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસ નો પવિત્ર તહેવાર છે આવી પરંપરાઓ આપણને સંગઠન સંબંધો અને સૌહાર્દના મૂલ્યો શીખવે છે જે થકી ધોરણ : 1 અને 2 ના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી તેમજ ધોરણ : 3 થી 5 માં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું . શિક્ષકો દ્વારા સૌને રક્ષાબંધન નું […]

રક્ષાબંધનની ઉજવણી Read More »

PUSTAK SAMIKSHA

પુસ્તક આપણા મિત્રો છે. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પુસ્તકોના પ્રેમ અને આપણા જીવનમાં તેમની ભૂમિકાની ઉજવણી કરવાનો છે. “રંગ તેવો સંગ’ એ કહેવત માણસની બાબતમાં સાચી છે, તેમ પુસ્તકોની બાબતોમાં પણ સાચી જણાય છે. મિત્રો પુસ્તકોનો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. ‘ મહાભારત’ અને

PUSTAK SAMIKSHA Read More »

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા.

ભારતમાં લગભગ 3500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનો ઉદભવ થયો હતો. વર્ષ 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૂચના જારી કરી હતી. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાન સંસ્કૃત અકાદમી અને સંસ્કૃત યુનિવર્સિટીએ સંયુક્ત રીતે

સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા. Read More »

બાળ વાર્તા સ્પર્ધા (પ્રકૃતિ સંરક્ષણ દિવસ)

પક્ષી ઘૂમે, વૃક્ષ લહેરાય,હરિયાળીથી ધરતી નખરાય,આ સૌંદર્યનું રહસ્ય ન ગુમાવીએ,પ્રકૃતિને મળેલી ભેટ સંભાળીએ. મનુષ્યની સંસ્કારિતા ના પાયામાં તેનું બાળપણ છે. બાળપણથી બાળક પોતાની પાંચેય ઇન્દ્રિયો દ્વારા ઘણું શીખી જાય છે.પણ સૌથી પહેલા શ્રવણ કરી તેનું અનુ સરણ કરે છે.આમ ,બાળકો માં માહિતી સ્થાપન વખતે કથન અસરકારક હોવું જોઈએ. અને આ કાર્ય માટે સૌથી મહત્વનું માધ્યમ

બાળ વાર્તા સ્પર્ધા (પ્રકૃતિ સંરક્ષણ દિવસ) Read More »

સ્ટુડન્ટ ડે

        ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. 5 મી જુલાઈ એટલે આપણા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો જન્મદિવસ. આ દિવસને ગજેરા શાળા પરિવાર સ્ટુડન્ટ ડે તરીકે ઉજવે છે. ગજેરા પરિવાર બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતિત રહે છે. ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીમાં ભવિષ્યમાં નેતૃત્વના ગુણ ખીલે એ માટે અત્યારથી જ તાલીમ

સ્ટુડન્ટ ડે Read More »