Gajeravidyabhavan - Gujarati

ઉત્સવ ત્રણ રંગોનો –સ્વાતંત્ર્ય દિવસ

“મે અકેલા હી ચલા થા ગાલીબ-એ-મંઝિલ. મગર લોગ સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર યોગ્ય સાબિત થાય છે. જેઓએ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો તેઓએ આઝાદીનું પુણ્ય ખીલવ્યું હતું. સેકડો વર્ષોથી ગુલામીની સાંકળોમાં ફસાયેલ ભારત ૧૯૪૭ માં આઝાદ થયું. લાખો […]

ઉત્સવ ત્રણ રંગોનો –સ્વાતંત્ર્ય દિવસ Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા.

આજરોજ તા.14/8/23 સોમવારનાં રોજ કતારગામ ખાતે આવેલ ગજેરાવિધાભવનમાં દેશ-ભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ ગઈ હતી. શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8,9 નાં 28 બાળકોએ ભાગ લીધેલ હતો. ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની નીચે તેમજ શાળાનાં ઉપાચાર્યશ્રી કિશોરભાઈ તેમજ ધારાબહેનનાં

દેશભક્તિ ગીત સ્પર્ધા. Read More »

Career awareness program.

આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામમાં કેરીયર અવરનેસકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ICICI કંપનીના સેક્રેટરી (CS)જોષી ઈશાની ધ્વારા ધોરણ-12 નાં વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઈચ્છીત જગ્યાએ કારકિર્દીનું ઘડતર થાય તેવિષે મુંજવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાંઆચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝરશ્રી કિશોરભાઈ જસાણી અને ધારાબેનનો સહયોગ પ્રાપ્ત થયો હતો તથા કાર્યક્રમની આભારવિધી

Career awareness program. Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

આજરોજ ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે કતારગામ પોલીસ સ્ટેશન અને ગજેરા વિદ્યાભવનમાં ઉપક્રમે એક ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કતારગામ પોલીસ સ્ટેશનમાંથી પધારેલ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ અને લોક રક્ષક લક્ષ્મીબેનનાં નેતૃત્વ હેઠળ સુરત શહેરનાં નામાંકીત નાટ્યકાર ધ્વારા ખૂબ જ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને સાઈબર

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સાઈબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. Read More »

ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીઓનું NCC કેમ્પમાં પ્રસ્થાન

ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીઓનું NCC કેમ્પમાં પ્રસ્થાન ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીનીઓ 6 ગર્લ્સ બટાલીયને આજ રોજ રાજપીપળા NCC ની ટ્રેનિંગ માટે પ્રસ્થાન કર્યું છે જેમાં NCC ની બીજા વર્ષની 23 વિદ્યાર્થીનીઓ આ 10 દિવસનાં કેમ્પમાં વિવિધ ટ્રેનિંગ મેળવશે અને 10 દિવસ સુધી પોતાનાં ઘરથી દૂર રહીને તમામ પ્રકારનાં કામો જાતે કરશે અને તમામ પરિસ્થિતિઓનો સામનો

ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થીઓનું NCC કેમ્પમાં પ્રસ્થાન Read More »