Gajeravidyabhavan - Gujarati

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજે 22 મી જુલાઈ એટલે ચંદ્રયાન-2 લોન્ચ ડે ની ઉજવણી ખૂબ જ અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં નિવૃત આચાર્ય અને મોટીવેટર શ્રી મનસુખ નારિયાએ બાળકોને ચંદ્રની સફર કરાવી હતી જેમાં બાળકોને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનયુક્ત માહિતી પૂરી પાડી હતી. ચંદ્રયાન-2 થી 3 ની સફર તથા તેનાં હેતુઓ અને કઈ […]

ચંદ્રયાન-2 લોન્ચ ડે નિમિતે કાર્યક્રમ Read More »

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજનશિક્ષણની સાથે કૌશલ્ય યુક્ત શિક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. બાળકોમાં રહેલી આવડતને બહાર લાવવા અને તેને પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે આજરોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં ઉપક્રમે કલા ઉત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “G-20 વસુદેવ કુટુંબકમ” ની થિમ પર

G-20 કલા ઉત્સવનું ગજેરા વિદ્યાભવનમાં આયોજન Read More »