ગજેરા વિદ્યાભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના કર્મચારીઓ, વાલીશ્રીઓ અને લક્ષ્મી ડાયમંડ ના કર્મચારીઓએ રક્તદાન કરી જીવન રક્ષક અભિયાન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ના પ્રમુખશ્રી […]
ગજેરા વિદ્યાભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. Read More »