E-Newsletter February – 2025
E-Newsletter February – 2025 Read More »
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણીનાં ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં માનવંતા મહેમાનશ્રીઓ જેવા કે એક્સ આર્મી ઓફિસર શ્રી એન. કે. દેસાઈ, શ્રી મનમોહન શર્મા, શ્રી સુમન પટેલ, રિટાયર ફાયર ઓફિસરશ્રી અશોક સાલુનકે, ડેન્ટિસ્ટ ડો. ચેતન શાહ, વકીલ
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે 26મી જાન્યુઆરી અંતર્ગત પ્રજાસત્તાક દિન કાર્યક્રમ યોજાયો. Read More »