E-newsletter July-2025
E-newsletter July-2025 Read More »
પુસ્તક આપણા મિત્રો છે. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પુસ્તકોના પ્રેમ અને આપણા જીવનમાં તેમની ભૂમિકાની ઉજવણી કરવાનો છે. “રંગ તેવો સંગ’ એ કહેવત માણસની બાબતમાં સાચી છે, તેમ પુસ્તકોની બાબતોમાં પણ સાચી જણાય છે. મિત્રો પુસ્તકોનો માનવીના જીવનઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. ‘ મહાભારત’ અને
પક્ષી ઘૂમે, વૃક્ષ લહેરાય,હરિયાળીથી ધરતી નખરાય,આ સૌંદર્યનું રહસ્ય ન ગુમાવીએ,પ્રકૃતિને મળેલી ભેટ સંભાળીએ. મનુષ્યની સંસ્કારિતા ના પાયામાં તેનું બાળપણ છે. બાળપણથી બાળક પોતાની પાંચેય ઇન્દ્રિયો દ્વારા ઘણું શીખી જાય છે.પણ સૌથી પહેલા શ્રવણ કરી તેનું અનુ સરણ કરે છે.આમ ,બાળકો માં માહિતી સ્થાપન વખતે કથન અસરકારક હોવું જોઈએ. અને આ કાર્ય માટે સૌથી મહત્વનું માધ્યમ
બાળ વાર્તા સ્પર્ધા (પ્રકૃતિ સંરક્ષણ દિવસ) Read More »