E-NEWSLETTER AUGUST-2023
E-NEWSLETTER AUGUST-2023 Read More »
“ગોકુળ જેનું ગામ છે, રંગ જેનો શ્યામ છે, બંસરી વગાડે છે, રાસ રચાવે છે યશોદા દેવકી જેમની મૈયા, એવા અમારા કૃષ્ણ કનૈયા..” ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પર્વ, તહેવાર અને ઉત્સવની વણઝાર યુગોથી ચાલતી આવી છે. તેને લઈને આપણી જુગ જૂની પરંપરાઓ આજ સુધી જળવાઈ રહી છે. દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે.
ગોકુળ અષ્ટમી – શ્રી કૃષ્ણ જન્મોત્સવ Read More »
“આપણા જીવન માટે આપણે માતા-પિતાના ઋણી છીએ પરંતુ, એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ” દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Dr. Sarvapalli Radhakrishnan) જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ શિક્ષકો પ્રત્યે પ્રેમ
પ્રાચીન સમય માં શિક્ષક ને ‘ગુરુ’ કહેવા માં આવતું હતું.ગુરુ એક એવી વ્યક્તિ છે જે હજારો વિદ્યાર્થીઓના જીવન ને ઉજાગર કરે છે. શિક્ષક થી બુદ્ધિ અને જીવન નું ઘડતર થાય છે.બાળક નાં સર્વાંગી વિકાસ શિક્ષણ ના કારણો થાય છે.એક પાકી ઈમારત એના મજબૂત પાયા પર ટકી હોય છે.તેમ શિક્ષક જ એ વ્યક્તિ છે.જે વિદ્યાર્થી ના
શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરૂણા…. Read More »
કોઈપણ સમાજના વિકાસનો આધાર જે તે સમાજમાં અપાતા શિક્ષણ પર છે. શિક્ષકો બાળકના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય અને દેશનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃત્તિમય શિક્ષણ ખુબજ જરૂરી છે. બાળકના બૌદ્ધિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.બાળક શાળામાં કે શાળાની બહાર પ્રવૃત્તિઓ ભાગ લેતો હોય ત્યારે વિશેષ અનુભવો પુરા પાડવામાં
“સાંજને ઝંકારવાની વેળા છે, સૂરની સાથે શબ્દનો મેળ છે, વીરા! આપણી વચ્ચે બીજું કશું નથી. બસ સૂતર નો દોરો અને સ્નેહનો નાતો છે.” તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે. દરેક તહેવારોની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. આપણા દેશમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઉજવાય
ભાઈ-બહેન ની પ્રીત નું પવિત્ર પર્વ – રક્ષાબંધન Read More »