E-NEWS DECEMBER-2024
E-NEWS DECEMBER-2024 Read More »
ગજેરા વિદ્યાભવન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને સક્રિય કરવા માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. બાળકોમાં માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ થાય. તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને મિત્રતા, ટીમવર્ક, શિસ્ત જેવા ગુણો વિકસે. તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળે એ ભાવનાથી તા.09/01/2025 ના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવસની બધા જ
ANNUAL SPORTS MEET 2025 Read More »
રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે.
રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય Read More »
“જગત પાંગળુ તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર, જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર” પ્રાચીનકાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્રિ શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી તેનો મોટો